Posts

કેશોદ એજી બી એસ અગ્રણી શ્રી દિલીપ ભાઈ મહેતા (બોર્ન::૧૯૬૫) :: જન્મદિન નિમિત્તે શુભેચ્છા

Image
💐 જન્મદિન શુભેચ્છા 💐 શ્રી દિલીપભાઈ ડી. મેહતા (કેશોદ) જન્મતારીખ: ૨૦ જુલાઈ, ૧૯૬૫ કેશોદ AGBSના અગ્રણી, સમાજસેવી અને વરિષ્ઠ કાર્યકર શ્રી દિલીપભાઈ ડી. મેહતાને જન્મદિન નિમિત્તે AGBS પરિવાર તથા સમગ્ર ગ્રુપ વતી હાર્દિક શુભેચ્છાઓ.  ઈશ્વર તેમને ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સમાજસેવાનું બળ પ્રદાન કરે તેવી શુભકામનાઓ. - એડ મિન  સંક્ષિપ્ત પરિચય વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

અભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ

Image
tઅભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ 💐ગૌરવની પળ – હાર્દિક અભિનંદન 💐         આપણા જ્ઞાતિના પ્રતિભાશાળી યુવા શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશી એ Chemical Engineering વિષયમાં જૂન-૨૦૨૬માં યોજાયેલ GATE (Graduate Aptitude Test in Engineering) પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ભારતમાં All India Rank (AIR) 96 પ્રાપ્ત કર્યો છે. તેઓ ને IIT મુંબઈ માં M.tech. માં એડમિશન મળ્યું છે.      તેમની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ સાથે દેશની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા BARC (Bhabha Atomic Research Centre) માં તેમની  trainee તરીકે પસંદગી થઈ છે. SVNIT, Surat માંથી B.Tech. Chemical Engineering નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી મિતેશભાઈની આ સિદ્ધિ તેમના પરિવાર, સમાજ અને સમગ્ર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે. તેમની મહેનત, પ્રતિભા, શિસ્ત અને સમર્પણને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.    💐પરિવાર તથા જ્ઞાતિ માટે ગૌરવની ક્ષણ – ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન! 💐 એડમિન ========================= ટૂંક પરિચય શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશીનો જન્મ તા....

ગૌરવ ની પળો શેર થઈ ::અભિનંદન સંદીપ વ્યાસ

Image
 🌹 ગૌરવની પળો શેર કરતાં... 🌹 શ્રી કનકરાય વ્યાસ, જામનગર દ્વારા તેમના પુત્ર શ્રી સંદીપભાઈ વ્યાસના યોગદાન અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. કોઈ પ્રતિષ્ઠિત અને જાણીતા લેખક જ્યારે વિવિધ વ્યક્તિઓના યોગદાનને શોધી, તેમની મુલાકાત લઈ અને પુસ્તકમાં નામજોગ નોંધ કરે, ત્યારે તે વ્યક્તિના કાર્ય, કૌશલ્ય અને સમર્પણનું એક વિશેષ માન્યકરણ (Validation) ગણાય. આવી ક્ષણ દરેક પરિવાર અને સમાજ માટે ગૌરવની હોય છે. 🛕 અબુ ધાબી BAPS હિન્દુ મંદિર અને શ્રી સંદીપભાઈ વ્યાસ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક "A Millennial Moment – A Mandir in the Middle East Transforming History and Hearts" માં અબુ ધાબીના ભવ્ય BAPS હિન્દુ મંદિરના નિર્માણની સમગ્ર યાત્રાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકના લેખક જાણીતા પત્રકાર શ્રી બિક્રમ વોરા છે અને તેની પ્રસ્તાવના ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર દ્વારા લખવામાં આવી છે. આ આશરે 250થી વધુ પાનાંના પુસ્તકમાં મંદિરના નિર્માણ સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓના યોગદાનની નોંધ લેવામાં આવી છે, જેમાં શ્રી સંદીપભાઈ વ્યાસનું નામ પણ ગૌરવપૂર્વક સમાવાયું છે. 👏🌹🎊 અભિનંદ...

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

Image
💐અભિનંદન:: શોધ પેપર્સ પ્રકાશન નિમિત્તે અભિનંદન 💐 🌟 પરિચય ::જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ)  🌟 💐યુવા પ્રતિભા:: કેદાર જોશી ::અભિનંદન💐 ============================= 🌟 પરિચય ::ઇસામલિયા જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ)  🌟 નામ:: કેદાર જોશી જન્મ તારીખ:: ૭.૧૧.૧૯૯૮ સંપર્ક સેલ ફોન નંબર::+91 96624 58767 શૈક્ષણિક લાયકાત:: એમ. ઇ. ( માસ્ટર ડિગ્રી કેમિકલ એન્જિનિયરિંગ) 🎓 શૈક્ષણિક યાત્રા: • બી.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, V.V.P. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ • એમ.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ • હાલ કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. અભ્યાસ ચાલુ 💼 વ્યવસાયિક કાર્ય:       જૂન ૨૦૨૩થી મારવાડી યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ (ડિપ્લોમા સ્ટડીઝ) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. 🏆 મુખ્ય સિદ્ધિઓ: • IIT બોમ્બે દ્વારા FOSSEE સમર ફેલોશિપ (૨૦૧૯) માટે પસંદગી • AIChE, Elsevier, ACS જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં સંશોધન પેપર્સ પ્ર...

જીવન ઝરમર::શ્રદ્ધાંજલિ:: સ્વ.પૂ. ધીરજલાલ ભાઈ ડી મહેતા (ઓસા - કેશોદ) (૧૯૩૨-૨૦૨૬)

Image
ધીરજલાલ ભાઈ દુર્લભજી ભાઈ મહેતા વતન ઓસા (ઘેડ) તા.માંગરોળ.(૧૯૩૨- ૨૦૨૬)    સને ૧૯૩૨ ના ૩ જી માર્ચ ના રોજ ઓસા ધેડ ગામે મહેતા પરિવાર માં જન્મેલા     તેઓ ને મળો એટલે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ તેઓ ના ચરણ માં વંદન કરી થોડી વાર માટે તો આવી વિભૂતિ ને મળી વૈશ્વિક ચેતના સાથે મળ્યા ની અનુભૂતિ થાય.   તેઓ એ વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના સાથે ઓસા ઘે ડ ગામ ને પોતાનું કુટુંબ માની જીવન જીવ્યા.     તેઓ ના પિતાશ્રી પિતા દુર્લભજી અંબારામ મહેતા એટલે બ્રહ્મ કર્મ અને વૈદિક સંસ્કૃતિ અને કર્મ કાંડ નો અભ્યાસ કાશી સંસ્કૃત પાઠશાળા માં કર્યો હતો અને ઓ સા ઘેડ ગામ ને કર્મભુમિ બનાવી હતી      તેઓ પાસેથી શ્રી ધીરજલાલ ભાઈ એ વૈદિક કર્મકાંડ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મ સંસ્કૃતિ નો વારસો સાચવી રાખ્યો. તેમજ બ્રહ્મ વૈદિક કર્મકાંડ કાર્યો નું વહન કર્યું. ધીરજ લાલ પાસેથી સને ૧૯૬૮ થી ૧૯૯૦ સુધી ના ઓસા ગામ ની ત્રણ પેઢી દ્વારા શિક્ષણ અને સંસ્કાર નું સિંચન પ્રાપ્ત કર્યું. તેઓ એ ગામ માં ૨૫ વર્ષ સુધી નવરાત્રી મંડળ નું સંચાલન પણ કર્યું અને ગામ માં સમરસતા અને ...

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐

Image
🎉 કેયુર વ્યાસ ::ગૌરવની ક્ષણ – હાર્દિક અભિનંદન 🎉       આપણા ગ્રુપ સદસ્ય શ્રી રસિક ભાઈ વ્યાસ ના કેયુર ભાઈ વ્યાસ ને ગ્રુપ વતી અભિનંદન  - અભિનંદન  કેયુર વ્યાસ ની સિદ્ધ વિશે અને ટૂંક પરિચય  વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

📖🖋️રાજકોટ નવ નિર્વાચિત એજી બી એસ પ્રમુખ :: શ્રી પ્રવીણ ભાઈ વ્યાસ ટૂંક પરિચય📖🖋️

Image
📖🖋️રાજકોટ નવ નિર્વાચિત એજી બી એસ પ્રમુખ ટૂંક પરિચય📖🖋️  "સંઘસેવી અને નિવૃત્ત બેન્કર :: એજી બીએસ પ્રમુખ" 💐શ્રી પ્રવીણ ભાઈ વ્યાસ ને અભિનંદન💐 💥સંઘ ના સ્વયં સેવક છે 💥નિવૃત્ત બેન્કર છે અને સુપરવાઇઝરી કેડર ના મેનેજર તરીકે નો અનુભવ છે. 💥છેલ્લા (બે ટર્મ) છ વર્ષ થી રાજકોટ એજી બી એસ ઉપપ્રમુખ તરીકે નો અનુભવ છે. 💥રાજકોટ માટે નવા નથી તેઓ અનુભવી છે. વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...