ચી. વ્યોમ વ્યાસ, જામનગર અભિનંદન💐

ચી. વ્યોમ વ્યાસ, જામનગર અભિનંદન💐

મહિરા વ્યાસ પરિવાર  નું ગૌરવ
શ્રી વ્યોમ પ્રણવ ભાઇ વ્યાસ જામનગર નાઓ એ ને JEE main 97.5% માં  પ્રાપ્ત કરેલ છે
    તેઓ ને સુરત સ્થિત એન. આઇ. ટી. ( નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ),સુરત માં બી. ટેક.( ઇલેક્ટ્રીક લ) માં એડમીશન મળેલ છે.
૧ ચાલુ સાલ ૨૦૨૨ માં 12મું સાયન્સ (અંગ્રેજી માધ્યમ)"એ" ગ્રૂપ માં આ વર્ષે  જાહેર થયેલ પરિણામ માં 82% પી.આર.( ૬૯.૭%) થી સાયન્સ "એ" ગ્રૂપ  ઉતીર્ણ થયેલ છે.  (મેળવેલ માર્ક્સ:૫૨૨/૬૫૦ ) તેઓ એજી બી એસ રાજકોટ તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ માં સન્માનિત થયેલ છે.
૨.ધોરણ ૧૦ માં. ૯૮.૫૪ પી. આર.(૮૯.૬૭ %)મેળવેલ છે.

અત્રે જણાવવા નુ કે તેઓ ને આઇ.આઇ.ટી માં એડમીશન માટે તેઓ નો પસંદગી ની
 ઇલેક્ટ્રીક લ વિદ્યા શાખા ને બદલે અન્ય શાખા માં મળે તેમ હતું તેથી તેઓ એ આઇ.આઇ.ટી માં એડમીશન નહિ લેતા  એન.આઇ.ટી.સુરત ખાતે બી ટેક ઇલેક્ટ્રીક લ માં પ્રવેશ મેળવ્યો છે.

==================================

વ્યોમ વ્યાસ,જામનગર વિશે ટુંક પરિચય::

ચી. વ્યોમ વ્યાસ, જામનગર  તેઓ નો જન્મ તા.૨૫.૧૨.૨૦૦૪ ના રોજ જામનગર એજી બી એસ પ્રમુખ શ્રી, મહિરા વ્યાસ પરિવાર  સદસ્ય શ્રી પ્રણવ ભાઇ લલિત ભાઇ વ્યાસ તથા બીના બેન  ને ત્યાં થયો

તેઓ  શ્રી લલિત ભાઇ વ્યાસ તથા શ્રીમતી સ્મિતાબેન @ કુસુમ બેન વ્યાસના પૌત્ર છે.

શૈક્ષણિક કારકિર્દી ગ્રાફ:

અભ્યાસ:: ધો.૧૨ સાયન્સ
૧ ચાલુ સાલ ૨૦૨૨ માં 12મું સાયન્સ (અંગ્રેજી માધ્યમ)"એ" ગ્રૂપ માં આ વર્ષે  જાહેર થયેલ પરિણામ માં 82% પી.આર.( ૬૯.૭%) થી સાયન્સ "એ" ગ્રૂપ  ઉતીર્ણ થયેલ છે.  (મેળવેલ માર્ક્સ:૫૨૨/૬૫૦ ) તેઓ એજી બી એસ રાજકોટ તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ માં સન્માનિત થયેલ છે.
૨.ધોરણ ૧૦ માં. ૯૮.૫૪ પી. આર.(૮૯.૬૭ %)મેળવેલ છે.

==================================

સુરત સ્થિત એન. આઇ. ટી. ( નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) વિશે::
એન.આઇ.ટી સુરત નુ પૂરું નામ સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે.

જેની સ્થાપના સને ૧૯૬૧ માં ૩૧ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરવા માં આવી તે પૈકી ની એક સુપ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે.  તે ડીમ્ડ યુનિવર્સિટી છે. તેનું રેન્કિંગ સને ૨૦૨૨ માં ૫૮ માં ક્રમાંકે છે.જે ઈચ્છાનાથ સુરત ડુમસ રોડ , કેવલ ચોક,સુરત ખાતે આવેલ છે. 

ગ્રેજ્યુએશન બાદ થતા વિદ્યાર્થી ઓના જોબ પ્લેસમેન્ટ માં સંસ્થા ના ૭૯% પ્લેસમેન્ટ રેટ છે.
ભારત સરકાર દ્વારા સને ૧૯૫૯ થી ૧૯૬૫ દરમિયાન ટેકનીકલ મેન પાવર ની જરૂરિયાત ને પહોંચી વળવા રિજિયોનલ એન્જિનિયરિંગ કૉલેજ ની સ્થાપના સુરત,અલ્હાબાદ,ભોપાલ, કુરુક્ષેત્ર, કલીકટ,દુર્ગાપુર, જમશેદ પુર,જયપુર,નાગપુર, રૂર્કે લા, સુરથકાલ, શ્રીનગર, ત્તિરૂચિરપલ્લી, વરાંગલ વી.

જે પૈકી ની એક કોલેજ સુરત ખાતે સ્થાપવા માં આવી.

જેનું સંચાલન ભારત સરકાર દ્વારા કરવા માં આવે છે અને રાષ્ટ્રપતિ તેના હોદ્દાની રૂઈ એ ચેરમેન તરીકે છે.

સને ૨૦૦૨ માં તા.૪.૧૨.૨૦૦૨ ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ને ડીમ્ડ યુનિવર્સિટી નો દરજ્જો આપવા માં આવ્યો.

તેમજ સને ૨૦૦૭ માં ૫ મી જૂન ના રોજ ભારત સરકાર દ્વારા સંસદ માં એન. આઇ ટી એક્ટ પાસ કરી તે અંતર્ગત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા નો દરજ્જો સ્વાતંત્ર્ય દિવસ ૧૫ મી ઓગસ્ટ ના રોજ આપવા માં આવ્યો.

એન આઇ ટી સુરત ખાતે ૪૭ વિવિધ એન્જિનિયરિંગ વિદ્યા શાખા ના કોર્સ નો અભ્યાસક્રમ છે. જેમાં ૧૧૬ 


પરિવાર દ્વારા ખુશી ની લાગણી શેર કરી
==================================
વ્યોમ વ્યાસ,જામનગર ને ઉજવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા સહ અભિનંદન💐

અસ્તુ.

@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐