Posts

પ્રજ્ઞાની પ્રેરણાત્મક પ્રતિભા:::ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય લેખક :: શ્રી કનક ભાઈ વ્યાસ,જામનગર

Image
ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય આલેખન:: શ્રી કનક ભાઈ વ્યાસ  પ્રજ્ઞા પુત્રી જ્યોત્સના બેન મહેતા એટલે આધ્યાત્મિક જીવન સાથે ગાયત્રી પરિવાર ના મા ગાયત્રી માતાજી ની કૃપા થી પ્રજ્ઞા પુરાણ કથા નું વ્યાસ પીઠ સ્થાને થી પ્રચાર પ્રસાર કરે અને વ્યસન મુક્તિ તથા સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ જામનગર ખાતે સ્થાયી છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય રચિત ૧૯મું પુરાણ પ્રજ્ઞા પુરાણ ની 2 વર્ષના ટૂંકા ગાળામાં ૭૬ પાંચ દિવસીય કથાઓ નું તેઓ ના વ્યાસ પીઠ સ્થાને થી આયોજન થયું. તાજેતર માં એપ્રિલ ૨૦૨૫ માં પોરબંદર ખાતે પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ. ============================= તેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જામનગર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ નો જન્મ  ચાંદીગઢ સ્થિત  વ્યાસ પરિવાર માં  પિતા શ્રી જમનાદાસ ભાઈ અને માતા અનસૂયા બેન ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૮ ના રોજ  થયો.      સંસ્કૃત વિષયમાં બાળપણથી જ રસ ધરાવતા જ્યોત્સનાબેન પર રાજકોટ AGBS ના વિદ્વાન શિક્ષક શ્રી J.K. મહેતાનું વિશેષ પ્રભાવ રહ્યો છે. સંસ્કૃત વિષયના ગાઢ અભ્યાસ અને વૈદિક...

શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય સફર ૨૦૨૫::

Image
શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર ૨૦૨૫:: શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા નગર પાલિકા ઉપપ્રમુખ તરીકે નિમણૂક બદલ  જ્ઞાતી ગ્રુપ વતી અભિનંદન શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર :: જે બી વ્યાસ પરિવાર ના આપણા  ગ્રુપ સદસ્ય શ્રીમતી જિગ્ના બેન જીજ્ઞેશભાઈ વ્યાસ નો જન્મ ધોળા ખાતે પંડ્યા પરિવાર માં સને ૧૯૭૫ માં ૧૦ માર્ચ ના રોજ થયો  તેઓ એ વિનયન શાખા ના ગ્રેજ્યુએટ છે.   તેઓ ના લગ્ન વ્યાસ પરિવાર માં ૧૯૯૫ માં ૨૭ નવેમ્બર ના રોજ થયા. આજીવન સેવા કાર્ય માટે સંકલ્પ કરી વ્યાસ દંપતિ અને પરિવાર છેલ્લા બે દાયકા થી વધુ સમય થી  જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો ની સેવા કરે છે નારી રત્ન એવોર્ડ સન્માન::       તેઓ ને  રાજકોટ જિલ્લા ૨૦૨૨ માં રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ ખાતે અબ તક મીડિયા દ્વારા નારી રત્ન એવોર્ડ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સર ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અબતક મીડિયા હાઉસ ના મોભી શ્રી સ...

સાહિત્ય સભાના સાવજ: ડૉ. મધુસૂદન વ્યાસનો વિદ્વત પરિચય ..........આભાર

Image
🙏🏻ઋણ સ્વીકાર......આભાર ડોક્ટર સાહેબ આપનું પુસ્તક ભેટ મળ્યું.🙏🏻 💐'સાહિત્ય સભા ના સાવજ" ડૉ. શ્રી મધુસૂદન ભાઈ વ્યાસ, મોડાસા ને તેઓ ના રિસર્ચ પેપર્સ ના પ્રકાશન  નિમિત્તે શુભેચ્છા 💐 - એડ મીન  વાંચો  પ્રાસંગિક પુસ્તક વિશે અને લેખક સદસ્ય પરિચય અને વિશેષ માહિતી .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

પરિશ્રમી અને સંઘર્ષમય પ્રેરક વ્યક્તિત્વ :: દેવજી ભાઈ પટેલ

Image
સંઘર્ષ શું કહેવાય અને આત્મ નિર્ભર કોને કહેવાય તે જાણવું હોય તો જીવન સંધ્યા ના આરે ઉભેલ સને ૧૯૪૬ માં આઝાદી પહેલાં જન્મેલા શ્રી દેવજી ભાઈ પટેલ પાસે થી જાણવા મળે. તેઓ એ જીવન માં નાની વયે ઘર છોડ્યું અને આગળ વધ્યા મિત્રો નો સાથ મળ્યો જીવન માં સંઘર્ષ કર્યો. સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા નું પરબડી તેઓ નું વતન તેઓ એ ધોરણ ૮ સુધી ચલાલા ખાતે આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મભૂમિ બનાવી. જોકે વચ્ચે ખંભાત,કલોલ અને ભીલવાડા ખાતે પણ આજીવિકા માટે ગયા અને વિદેશ માં લિબિયા ખાતે પણ ગયા. હાલ વતન પરબડી - અમરેલી ખાતે નિવૃત્ત જીવન ગુજારે અને ખેતી ની દેખરેખ  અને અમદાવાદ સંતાનો પાસે આવતા જતા રહે. ============================= દેવજી ભાઈ ના  પિતા શ્રી માવજી ભાઈ  વતન અમરેલી થી સને ૧૯૩૨ માં અમદાવાદ આવી વસ્યા.     દેવજી ભાઈ એ ધોરણ ૮ સુધી ૧૯૬૪ માં સૌરાષ્ટ્ર માં ચલાલા આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મ ભૂમિ બનાવી.   દેવજી ભાઈ નો જન્મ સને ૧૯૪૬ માં ૧૦ મી એપ્રીલ ના રોજ માતા જમના બેન અને માવજી ભાઈ ને ત્યાં  પરબડી જી. અમરેલી તા. ધારી ખાત...

Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ અને જાણકારી ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન

Image
Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન ============================ જો પશુધન આ શબ્દ વિશે ની રચના જોઇ એ તો પશુ + ધન આ બે શબ્દ થી બનેલો છે આમ  વ્યક્તિ પાસે પશુ ની માલિકી ની સંખ્યા આધારે તેની આર્થિક સ્ટેટસ નક્કી થતું. શ્રી સુકત ની એક ઋચા માં પણ ગાય અને ઘોડા નું આર્થિક સધ્ધરતા નું મહત્વ દર્શાવે છે. अश्वदायै गोदायै धनदायै महाधने। धनं मे जुष्ठाम् देवी सर्वकामांश्च देहि मे ॥ પ્રાચીન સમયમાં ગાયો ને ધન ગણવામાં આવતું અને તેને દાન માં આપવા માં આવતી. જેથી cattle judging એ અગત્ય નો વિષય છે. જેમાં માલ ઢોર વિશે બળદ,ગાય, ભેંસ વી. મૂલ્યાંકન કરી તેનું મૂલ્ય નક્કી થતું.      તેમાં specialization એટલે Equine judging જે ઘોડા નું ખાસ પરફોર્મન્સ આધારે મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે Equine judging  ઘોડાઓને તેમની એથ્લેટિક પ્રદર્શન ક્ષમતાના સંદર્ભમાં જોવામાં આવે છે. Equine judging  ઘોડા ના મૂલ્યાંકન વિશે જોઈએ તો ૧ એકંદર દેખાવ૨.સંતુલિત અને શારીરિક ઘોડા ના શરીર નો દેખાવ અને બાંધો ૩.એકંદર મૂલ્યાંકન વી.માપદંડ અગત્ય ના છે. ...

ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી ને અભિનંદન તેમજ જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻

#Editorial #લોકો ની અપેક્ષા #ડિજીટલ પ્લૅટફૉર્મ #સેવાઓ ::   💐જે. એ. જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર અભિનંદન ને પાત્ર છે 💐 ============================= તાજેતર માં એજી બી એસ સમુહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગે ડિસેમ્બર ૨૦૨૪ માં  જે. એ. જોશી વિદ્યાર્થી ભવન પોરબંદર એ ડિજિટલ પ્લેટફોર્મ ની જાહેરાત કરી તેઓ દ્વારા વોટ્સ એપ અને યુ ટ્યુબ ચેનલ બનાવી જાહેરાત કરી લોકો ની સેવા માં વધારો કરેલ છે           તે માટે વર્તમાન ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી તન તોડ મહેનત કરી જહેમત ઊઠાવી રહ્યા છે. તેઓ ને અભિનંદન     જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻          વિદ્યાર્થી ભવન વિસ્તૃત અર્થ મા અન્ય સેવાઓ ઓન લાઇન પૂરી પડી ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી લોકો ની સેવા માં વધારો કરે અને લોકો ની અપેક્ષા પૂરી કરે એડ મીન વાંચો .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો

Image
💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી  સિંગિંગ ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.  અભિનંદન💐 ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા 💐 - એડ મીન  ============================ 💐એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો 💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી ઓમ એન્ટરપ્રાઇઝ આયોજિત આઇકોન ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.    પોરબંદર જોશી પરિવાર માં શ્રી વેદાન્ત ભાઈ નો  પોરબંદર સ્થિત શ્રી રાજેશ ભાઈ જોશી અને રીના બેન ને ત્યાં જન્મ તા.૮.૧૧.૨૦૦૬ ના રોજ થયો.  વેદાન્ત ભાઈ જોશી હાલ તેઓ બરોડા ખાતે એમ એસ યુનિવર્સિટી માં vocal music નો ગ્રેજ્યુએશન  કોર્સ ના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરી રહ્યા છે  સાંદિપની હરીમંદિર એ...